KhabarAntar

KhabarAntar

Last seen: 4 days ago

Khabarantar.com હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોનાં પ્રશ્નોને વાચા આપતું ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે. વંચિત, શોષિત, પીડિત સમાજને મુખ્યધારાના મીડિયા દ્વારા થતો અન્યાય અજાણ્યો નથી. એવામાં તેમના પ્રશ્નોને વાચા આપવા માટેનો આ એક પ્રામાણિક પ્રયત્ન છે. જો તમે આ કાર્યમાં અમને મદદ કરવા ઈચ્છો છો અને વંચિતોના અવાજને મજબૂત કરવા ચાહો છો તો અમને આર્થિક મદદ કરીને ટેકો કરી શકો છો. તેના માટે હોમ પેજ પર જઈ કોઈપણ સ્ટોરી નીચે 'બહુજન મીડિયાની તાકાત બનો' લખાણ નીચેની લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરી શકાશે.

Member since Aug 28, 2023 khabarantargujarat@gmail.com

Following (0)

Followers (2)

વિચાર સાહિત્ય
નારીમુક્તિ-નારીશક્તિના જ્યોતિર્ધર ડૉ. બાબાસાહેબ આંબેડકર

નારીમુક્તિ-નારીશક્તિના જ્યોતિર્ધર ડૉ. બાબાસાહેબ આંબેડકર

સ્ત્રીઓને માત્ર લાગણી કે વિચારના સ્તરે નહીં પણ બંધારણીય  અને કાનૂની રીતે પણ સમાન...

બહુજનનાયક
આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિતાઓ રજૂ કરશે

આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિત...

અમેરિકાની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આજે ડૉ. આંબેડકરના જન્મદિવસ પ્રસંગે ગ...

વિચાર સાહિત્ય
શશી થરૂરનું પુસ્તક ‘Ambedkar: A Life’ - કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ

શશી થરૂરનું પુસ્તક ‘Ambedkar: A Life’ - કંઈક વિશેષ વાંચ...

મહામાનવ-ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર સતત અને સતત લખાતું જ રહ્યું છે. ‘Ambe...

દલિત
કથિત સર્વણોની સોસાયટીમાં એક દલિતે પોતાના ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું!

કથિત સર્વણોની સોસાયટીમાં એક દલિતે પોતાના ઘરનું નામ ‘સંવ...

સોશિયલ મીડિયામાં છેલ્લાં ત્રણ વર્ષથી એક ઘરનો ફોટો ફરી રહ્યો છે, જેનું નામ ‘સંવિધ...

સ્પેશ્યલ સ્ટોરી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા બની

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) દેશની ટોચની શૈક્ષણિક સં...

સત્તાધારી પક્ષના નેતાઓ અને મનુવાદીઓ જેને વારંવાર ઉતારી પાડે છે તે દિલ્હીની જવાહર...

વિચાર સાહિત્ય
જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે જોડાયેલી ‘ખૂની બૈસાખી’ની કવિતા શું છે?

જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે જોડાયેલી ‘ખૂની બૈસાખી’ની ક...

જલિયાવાલા બાગ હત્યાકાંડ પર નાનકસિંહ નામના બહુજન કવિએ લખેલી ખૂની બૈસાખી કવિતા પર ...

વિચાર સાહિત્ય
પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?

પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ...

પાંજરાપોળોનું નિર્માણ કરીને પુણ્યનું કામ કર્યાનો સંતોષ માનતો વર્ગ પશુઓના ચરિયાણન...

સ્પેશ્યલ સ્ટોરી
ઓસ્ટ્રેલિયાના વિઝાની લાલચ આપી 26 દલિતો સાથે રૂ. 65 લાખની ઠગાઈ

ઓસ્ટ્રેલિયાના વિઝાની લાલચ આપી 26 દલિતો સાથે રૂ. 65 લાખન...

આણંદમાં એક ગઠિયો વણકર સમાજના 26 યુવાનોને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમીટ વિઝાની લાલચ આપ...

દલિત
મૂર્ધન્ય દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ નો 85 મો જન્મદિવસ ઉજવાયો

મૂર્ધન્ય દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ નો 85 મો જન્મદિવસ ઉ...

ડર, ગીધ, ભેલાણ, રાશવા સૂરજ જેવી વિખ્યાત દલિત નવલકથાઓના લેખક દલપત ચૌહાણનો 85 મો જ...

વિચાર સાહિત્ય
ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત

ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દ...

ડૉ. આંબેડકરે  ઇતિહાસના કાળખંડમાં દટાઈ ગયેલા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીમાઈ ફૂલેના...

બહુજનનાયક
ડૉ. આંબેડકરને મળનાર છેલ્લાં ગુજરાતી જનબંધુ કૌસંબીનું અવસાન

ડૉ. આંબેડકરને મળનાર છેલ્લાં ગુજરાતી જનબંધુ કૌસંબીનું અવસાન

ડો. બાબાસાહેબ આંબેડકરને મળ્યાં હોય, માન્યવર કાંશીરામ સાથે કામ કર્યું હોય તેવા મ...

બહુજનનાયક
ધ ગ્રેટ જ્યોતિરાવ ફૂલે મર્યા પછી પણ જાતિવાદનો ભાંડો ફોડતા ગયા

ધ ગ્રેટ જ્યોતિરાવ ફૂલે મર્યા પછી પણ જાતિવાદનો ભાંડો ફોડ...

ધ ગ્રેટ જ્યોતિરાવ ફૂલેનો આજે જન્મદિવસ છે. અનેક લોકોને હજુ તેમના મહાન કાર્યો વિશે...

વિચાર સાહિત્ય
આ ચૌદમી એપ્રિલે 26મી પ્રતિજ્ઞા એવી લેજો...

આ ચૌદમી એપ્રિલે 26મી પ્રતિજ્ઞા એવી લેજો...

માતૃભાષા બચાવોના હાકલા પડકારા વચ્ચે દરેક મોરચે દલિત યુવાનો કેમ પાછાં પડે છે તેની...

સ્પેશ્યલ સ્ટોરી
‘રામ’ને ખબર નથી મેરઠના મુદ્દાઓ, લોકોએ અરુણ ગોવિલને ટ્રોલ કર્યા

‘રામ’ને ખબર નથી મેરઠના મુદ્દાઓ, લોકોએ અરુણ ગોવિલને ટ્રો...

ઉત્તરપ્રદેશની મેરઠ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અરૂણ ગોવિલને સ્થાનિક મુદ્દાઓ વ...

લઘુમતી
બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર

બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી ...

ગુજરાતમાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ બૌદ્ધ ધર્મ અપનાવી ...

ઓબીસી
શંભુ કુમાર સિંહની નેશનલ દસ્તક યુટ્યૂબ ચેનલને બંધ કરવાની નોટિસ મળી

શંભુ કુમાર સિંહની નેશનલ દસ્તક યુટ્યૂબ ચેનલને બંધ કરવાની...

બહુજન સમાજની સૌથી મોટી યુટ્યૂબ ચેનલો પૈકીની એક એવી નેશનલ દસ્તકને બંધ કરવાની નોટિ...