KhabarAntar

KhabarAntar

Last seen: 3 days ago

Khabarantar.com હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોનાં પ્રશ્નોને વાચા આપતું ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે. વંચિત, શોષિત, પીડિત સમાજને મુખ્યધારાના મીડિયા દ્વારા થતો અન્યાય અજાણ્યો નથી. એવામાં તેમના પ્રશ્નોને વાચા આપવા માટેનો આ એક પ્રામાણિક પ્રયત્ન છે. જો તમે આ કાર્યમાં અમને મદદ કરવા ઈચ્છો છો અને વંચિતોના અવાજને મજબૂત કરવા ચાહો છો તો અમને આર્થિક મદદ કરીને ટેકો કરી શકો છો. તેના માટે હોમ પેજ પર જઈ કોઈપણ સ્ટોરી નીચે 'બહુજન મીડિયાની તાકાત બનો' લખાણ નીચેની લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરી શકાશે.

Member since Aug 28, 2023 khabarantargujarat@gmail.com

Following (0)

Followers (2)

સ્પેશ્યલ સ્ટોરી
"હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર

"હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભા...

ઉનાકાંડના સક્રિય આંદોલનકારી કાંતિભાઈ વાળા છેલ્લાં 8 વરસથી જેલમાં છે. હાલમાં જ તે...

બહુજનનાયક
સાવિત્રીબાઈ ફૂલેઃ ઓરિજિનલ બેટી બચાવો આઈકોન

સાવિત્રીબાઈ ફૂલેઃ ઓરિજિનલ બેટી બચાવો આઈકોન

સાવિત્રીબાઈ કોણ? આ સવાલનો વિગતવાર જવાબ ઘણો લાંબો થઈ શકે પણ ટૂંકો જવાબ એટલે એક, પ...

સ્પેશ્યલ સ્ટોરી
જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક

જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાત...

અમદાવાદના જાણીતા લેખક, વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક...

દલિત
DUના દલિત પ્રો. રિતુ સિંહ સામે પોલીસ ફરિયાદ, 192 દિવસથી ધરણાં કરી રહ્યા હતા

DUના દલિત પ્રો. રિતુ સિંહ સામે પોલીસ ફરિયાદ, 192 દિવસથી...

દિલ્હી યુનિવર્સિટીની દલિત પ્રો. રિતુ સિંહને જાતિવાદી તત્વોએ નોકરીમાંથી કઢાવી મૂક...

આદિવાસી
કવિ વજેસિંહ પારગીના ત્રીજા કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’નું કલેશ્વરની મેળામાં વિમોચન

કવિ વજેસિંહ પારગીના ત્રીજા કાવ્યસંગ્રહ ‘ડાગળે દીવો’નું ...

આદિવાસી સમાજ સાથે સમસ્ત ગુજરાતી સાહિત્ય જગતનું ગૌરવ એવા વજેસિંહ પારગીના કાવ્યસંગ...

વિચાર સાહિત્ય
શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા જ વિકલ્પ છે?

શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજ...

વાર્તા અને હકીકત વચ્ચેનો ભેદ મિટાવી દેવાની તાકાત સાહિત્યમાં હોય છે તે આ લેખનો મૂ...

સ્પેશ્યલ સ્ટોરી
રાજસ્થાનના કોટામાં શિવયાત્રામાં વીજકરંટ લાગવાથી 14 બાળકો દાઝ્યાં, એકની હાલત ગંભીર

રાજસ્થાનના કોટામાં શિવયાત્રામાં વીજકરંટ લાગવાથી 14 બાળક...

Kota News: ભારતમાં ધાર્મિક કાર્યક્રમોમાં દર વર્ષે અનેક અકસ્માતો સર્જાય છે જેમાં ...

સ્પેશ્યલ સ્ટોરી
અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા

અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ...

આપણે કોર્ટ પરિસરમાં થનારા આયોજનોમાં પૂજા-અર્ચના થતી બંધ કરી દઈએ અને બિનસાંપ્રદાય...

આદિવાસી
એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું

એક આદિવાસી મહિલા, જેણે દશરથ માંઝી જેવું કામ કરી બતાવ્યું

Women's Day Special: આજે વિશ્વ મહિલા દિવસે એક એવી મહિલાની વાત કરીએ જેણે દશરથ માં...

સ્પેશ્યલ સ્ટોરી
SBI એ ઈલેક્ટોરલ બૉન્ડની વિગતો ન આપતા મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

SBI એ ઈલેક્ટોરલ બૉન્ડની વિગતો ન આપતા મામલો ફરી સુપ્રીમ ...

electoral bonds: દેશના સૌથી મોટા રાજકીય કૌભાંડો પૈકીના એક એવા ઈલેક્ટોરલ બૉન્ડનો ...

સ્પેશ્યલ સ્ટોરી
લેખિતમાં આપો ચૂંટણી પછી ભાજપ સાથે જોડાણ નહીં કરો, પ્રકાશ આંબેડકરે ઉદ્ધવ-પવાર-કૉંગ્રેસ સામે મૂકી શરત

લેખિતમાં આપો ચૂંટણી પછી ભાજપ સાથે જોડાણ નહીં કરો, પ્રકા...

Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં ડૉ. આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડી...

વિચાર સાહિત્ય
બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આગામી ગીત ‘દાસ્તાન’ ચર્ચાસ્પદ બન્યું, જાણો શું છે તેની ખાસિયત

બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આગામી ગીત ‘દાસ્તાન’ ચર્ચા...

બહુજન સાહિત્યકાર વિશન કાથડ ડૉ. આંબેડકરની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને એક નવું ગીત...

સ્પેશ્યલ સ્ટોરી
જાતિવાદીઓને લપડાકઃ મહેસાણાના ધનપુરામાં દલિત વરરાજાનો વરઘોડો આખા ગામમાં ફર્યો

જાતિવાદીઓને લપડાકઃ મહેસાણાના ધનપુરામાં દલિત વરરાજાનો વર...

ગયા મહિને મહેસાણા જિલ્લાના ધનપુરા ગામમાં એક દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળતા ગા...

દલિત
દલિત રિક્ષાચાલકના પુત્રે ‘જનરલ’માં મેદાન માર્યું, હવે શહેરી વિકાસ વિભાગના સચિવનો પીએ બનશે!

દલિત રિક્ષાચાલકના પુત્રે ‘જનરલ’માં મેદાન માર્યું, હવે શ...

છેલ્લાં કેટલાક સમયથી દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના યુવાનોને જાહેરમાં ‘અનામતીયા’...

સ્પેશ્યલ સ્ટોરી
એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?

એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?

પોલીસ અને સંબંધિત અધિકારીઓ કાયદામાં જોગવાઈઓ હોવા છતાં તેનો અમલ ન કરીને આરોપીઓને ...

બહુજનનાયક
જ્યારે રેણુએ કહ્યું, ‘પદ્મશ્રી સન્માન હવે મારા માટે પાપશ્રી બની ગયું છે!’

જ્યારે રેણુએ કહ્યું, ‘પદ્મશ્રી સન્માન હવે મારા માટે પાપ...

ક્લાસિક કૃતિઓના સર્જક ફણિશ્વરનાથ રેણુની આજે જન્મજયંતિ છે. ચાલો તેમના એક પ્રસંગને...