KhabarAntar

KhabarAntar

Last seen: 3 days ago

Khabarantar.com હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકોનાં પ્રશ્નોને વાચા આપતું ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર ડિજિટલ પ્લેટફોર્મ છે. વંચિત, શોષિત, પીડિત સમાજને મુખ્યધારાના મીડિયા દ્વારા થતો અન્યાય અજાણ્યો નથી. એવામાં તેમના પ્રશ્નોને વાચા આપવા માટેનો આ એક પ્રામાણિક પ્રયત્ન છે. જો તમે આ કાર્યમાં અમને મદદ કરવા ઈચ્છો છો અને વંચિતોના અવાજને મજબૂત કરવા ચાહો છો તો અમને આર્થિક મદદ કરીને ટેકો કરી શકો છો. તેના માટે હોમ પેજ પર જઈ કોઈપણ સ્ટોરી નીચે 'બહુજન મીડિયાની તાકાત બનો' લખાણ નીચેની લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરી શકાશે.

Member since Aug 28, 2023 khabarantargujarat@gmail.com

Following (0)

Followers (2)

સ્પેશ્યલ સ્ટોરી
વડોદરામાં ચિઠ્ઠીવાળા બાબાને સુથારીકામ કરતા યુવાને પરસેવો છોડાવી દીધો, વીડિયો વાયરલ

વડોદરામાં ચિઠ્ઠીવાળા બાબાને સુથારીકામ કરતા યુવાને પરસેવ...

એક નાગરિક તરીકે તમે જો થોડા પણ જાગૃત હો તો કહેવાતા બાબાઓના શરણે જવાની જરૂર ન પડે...

બહુજનનાયક
મુસલમાનોના નહીં કટ્ટરપંથીઓના દુશ્મન હતા શિવાજી મહારાજ

મુસલમાનોના નહીં કટ્ટરપંથીઓના દુશ્મન હતા શિવાજી મહારાજ

આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ થયો...

સ્પેશ્યલ સ્ટોરી
શું તમે હજુ પણ ખુદને માણસ માનો છો? કે ભક્ષક બની ગયા છો?

શું તમે હજુ પણ ખુદને માણસ માનો છો? કે ભક્ષક બની ગયા છો?

એક ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ભક્ષક’ હાલ તેના વિષયવસ્તુ ને લઈને ચર્ચ...

સ્પેશ્યલ સ્ટોરી
અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ

અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વા...

સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી અને ખરેખર તેના માટે કામ કરવું એ બંને અલગ બાબતો છે. ...

વિચાર સાહિત્ય
ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી

ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, ...

અમદાવાદની એચ.કે. કોલેજના પૂર્વ આચાર્ય અને અર્થશાસ્ત્રના પ્રોફેસર હેમંતકુમાર શાહ ...

દલિત
જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી

જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને...

દલિત સમાજ માટે આભડછેટ જેવી કાયમી સમસ્યાઓમાં સૌથી જરૂરી બાબત એકતા હોય છે. જ્યારે ...

સ્પેશ્યલ સ્ટોરી
રાણીપના ડૉ. આંબેડકર ફાઉન્ડેશનનો બાકી કામોનો મામલો વધુ ઉગ્ર બન્યો, દલિત કર્મશીલો હવે આરપારની લડાઈના મૂડમાં

રાણીપના ડૉ. આંબેડકર ફાઉન્ડેશનનો બાકી કામોનો મામલો વધુ ઉ...

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના અધુરા કામોને લઈને દલિત ...

દલિત
ચડાસણાની ઘટનાને લઈને જનતા સેના આજે ગાંધીનગર એસપીને આવેદનપત્ર આપી ઉગ્ર દેખાવો યોજશે

ચડાસણાની ઘટનાને લઈને જનતા સેના આજે ગાંધીનગર એસપીને આવેદ...

ગુજરાતમાં જાતિવાદી તત્વો દ્વારા દલિતો પર થઈ રહેલા અત્યાચારોની ઘટનાઓમાં વધારો થયો...

ઓબીસી
દલિતો પર હુમલા કરતા ઠાકોર યુવકોને ગુજરાત કોળી સમાજે ચેતવ્યા, કહ્યું, મનુવાદીઓનો હાથો ન બનો

દલિતો પર હુમલા કરતા ઠાકોર યુવકોને ગુજરાત કોળી સમાજે ચેત...

ગુજરાતમાં લગ્નની સિઝનમાં દલિત વરરાજાની જાન પર હુમલાની 16 જેટલી ઘટનાઓ બની છે, અને...

લઘુમતી
મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ...

મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ...

મિર્ઝા ગાલિબ ઉર્દૂ ભાષાના એવા કવિ હતા જેમના શબ્દો તમે કોઈપણ પ્રસંગે વાપરી શકો છો...

વિચાર સાહિત્ય
નામદેવ ઢસાળઃ દલિત પેન્થરના સ્થાપક, ભારતીય કવિતાઓના આંબેડકર

નામદેવ ઢસાળઃ દલિત પેન્થરના સ્થાપક, ભારતીય કવિતાઓના આંબેડકર

સ્વાભાવિક છે કે કોઈ દલિત-બહુજન લેખક લખે તો તેની કલમમાંથી કોઈ પુષ્પવર્ષા તો થાય ન...

દલિત
સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભીમસંધ્યા, વિશન કાથડ ભીમભજન રેલાવશે

સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ ...

સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના દી...

સ્પેશ્યલ સ્ટોરી
ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજા પર હુમલો કર્યો, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી, 4 સામે એટ્રોસિટી

ગાંધીનગરના ચડાસણામાં જાતિવાદી શખ્સે દલિત વરરાજા પર હુમલ...

ગુજરાત જાતિવાદનું એપીસેન્ટર બનવા જઈ રહ્યો હોય તેમ એક પછી એક દલિત અત્યાચારની ઘટના...

આદિવાસી
ફક્ત 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડ આદિવાસીઓ માટે કેમ નહીં?

ફક્ત 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો...

આદિવાસી સમાજની અલગ ધર્મકોડની માંગણી વર્ષો જૂની છે, જેને યેનકેન પ્રકારે કેન્દ્ર સ...

આદિવાસી
હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા

હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિ...

ગઈકાલે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી, અમર બલિદાની, આદિવાસી નેતા ...