દલિત
મર્યા પછી પણ જાતિ નડીઃ દલિત મહિલાની અંતિમવિધિ ન થવા દીધી
વરસાદ હોવાથી દલિતોના તેમના સ્મશાનમાં જઈ શકે તેમ નહોતા. તેમણે ગ્રામ પંચાયતની જમીન...
તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને લાશ કાઢી આવ...
હળવદના ઢવાણા ગામમાં બનેલી ગોઝારી ઘટનામાં કલેક્ટર, સ્થાનિક પીઆઈ, સ્થાનિક નેતાઓ અન...
કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તો...
જાતિવાદની ચરમસીમા આને કહેવાય. એક ગામમાં કથિત સવર્ણ હિંદુઓએ દલિતો મંદિરના ઉત્સવમા...
રેલવે બોર્ડના સીઈઓ પદે પહેલીવાર દલિત અધિકારીની નિમણૂંક
ભારતીય રેલવે બોર્ડમાં સીઈઓને સૌથી મોટું પદ માનવામાં આવે છે. આ પદ પર ઈતિહાસમાં પહ...
આંબાના ઝાડ પર બે દલિત યુવતીઓની લાશ લટકતી મળી આવી
એક ગામમાં બે દલિત દીકરીઓની આંબાના ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. જાણ...
દલિત મહિલા સરપંચ ને ઉપસરપંચ-તલાટીએ બેસવા ખુરશી ન આપી
એક ગામમાં દલિત મહિલા સરપંચને સવર્ણ ઉપસરપંચ અને તલાટીએ મિટીંગમાં બેસવા માટે ખુરશી...
દલિત મહિલાઓ પરના અત્યાચારને કેમ મહત્વ મળતું નથી, આ છે કારણ
ભારતમાં દલિત મહિલાઓ પર ગમે તેટલો મોટો અત્યાચાર થાય તો પણ તેને કોલકાતા કે નિર્ભયા...
નશામાં ધૂત 3 પોલીસવાળાએ દલિત યુવકને બૂટમાં પાણી ભરીને પ...
પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલા બે દલિત યુવકોને નશામાં ધૂત ત્રણ પોલીસવાળાએ આખી ર...
BSP ની કમાન માયાવતીના હાથમાં રહેશે કે નહીં, 27મીએ ફેંસલો
છેલ્લાં 21 વર્ષથી માયાવતીજી BSP ના અધ્યક્ષ છે, પણ હવે તેમના હાથમાં પક્ષની કમાન ર...
ભાજપ નેતાના મેરેજ હોમમાં દલિત સગીરા સાથે ગેંગરેપ થયો?
ભાજપના એક નેતાના મેરેજ હોમમાં એક દલિત સગીરા પર દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છ...
કચ્છમાં ભીમગર્જનાઃ RDAM એ 41 વર્ષ બાદ દલિતોને હકની જમીન...
15મી ઓગસ્ટનો દિવસ કચ્છના બે ગામો માટે ખરા અર્થમાં આઝાદી લાવનારો બની રહ્યો. અહીં ...
ભારત બંધ Live update: બિહારમાં રસ્તા સૂમસામ, ક્યાંક આગન...
આજે એસસી એસટી અનામતના પેટાવર્ગીકરણના સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં ભારત બંધન...
ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં બીએસપી અને આઝાદ સમાજ પાર્ટ...
ઉત્તરપ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે. જેમાં બહુજન સમાજના ...
મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહી...
ગઈકાલ ચાંદખેડામાં યોજાયેલા અનામત બચાવો મહાસંમેલનમાં ઉપસ્થિત હજારોની જનમેદનીમાં બ...
હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજ...
લોકસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ દલિતોને ફરી હિંદુત્વ તરફ વાળવા માટે RSS ની...
આજે અમદાવાદમાં 'અનામત બચાવો મહાસંમેલન', ભીમયોદ્ધાઓનું ઘ...
અમદાવાદના ચાંદખેડામાં આજે "અનામત બચાવો મહાસંમેલન" યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજ...
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.